‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ? જામનગર ભાવનગર વડોદરા રાજકોટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? જ્ઞાનેશ્વર એકનાથજી સ્વામી સમર્થ તુકારામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 4 અને 1 1 અને 2 2 અને 3 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? કથકલી કથ્થક મણિપુરી ભરતનાટ્યમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ તબલાંવાદક નથી ? વિનોદ વૈષ્ણવ હેતલ મહેતા રાજલ શાહ પૂર્વી મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે ? કથ્થક ભરતનાટ્યમ મણિપુરી કુચીપુડી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે ? બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રસિદ્ધ ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મણિપુર મધ્ય પ્રદેશ આસામ અરુણાચલ પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?