નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો. મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ કલારીપયટુ - તેલંગાણા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર પાઈકા - ઓડિશા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. સાંઝી પટચિત્ર ફૂલકારી ભીંતચિત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંગીત અને વાઘ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? અમિત ઠક્કર-વાયોલિન પૂર્વી મહેતા-સિતારવાદક હેમંત ભટ્ટ-પખાવજ રઝાહુસેનખાન-વીણાવાદક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ ક્યાં આવેલ છે ? ચમોલી જિલ્લો અલમોડા જિલ્લો નૈનિતાલ જિલ્લો હરદ્વારા જિલ્લો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? રાજેશ્વર હોયસલેશ્વર ગોમતેશ્વર અર્ધનારીશ્વર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રખ્યાત સંગીતકાર "અમઝદ અલી ખાન" કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે ? સરોદ વાયોલિન વિણા સિતાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ? ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? કૃષ્ણા સરોવર - તેલંગાણા પંપા સરોવર - કર્ણાટક નારાયણ સરોવર - ગુજરાત પુષ્કર સરોવર - રાજસ્થાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે ? 101 51 131 151 TRUE ANSWER : ? YOUR ANSWER : ?