નીચેનામાંથી કઈ ચિત્રકળા પર મુઘલ ચિત્રકળાનો પ્રભાવ પડ્યો નથી ? પહાડી કાંગડા રાજસ્થાની કાલીઘાટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? અર્ધનારીશ્વર રાજેશ્વર ગોમતેશ્વર હોયસલેશ્વર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પૂર્વના ઓક્સફર્ડ તરીકે ક્યું શહેર ઓળખાય છે ? પુણે જયપુર બેંગલુરુ ચેન્નાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ? સારંગી - અલી અમઝદ હુસૈન વાંસળી - પંડિત હરિપ્રસાદ સિતાર - પંડિત રવિશંકર શહેનાઈ - બિસમિલ્લા ખાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? જરદાલુ અખરોટ એક પણ નહીં કેસર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ? લિયોનાર્ડો-દ-વિન્ચી માઈકલ એન્જેલો એક પણ નહીં પાબ્લો પિકાસો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચીકનકારી ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે ? હૈદરાબાદ મૈસુર લખનઉ જયપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? નાગાલેન્ડ આસામ ઝારખંડ અરુણાચલ પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તમિલ સાહિત્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? અગત્યમ પુષ્યમિત્ર અગત્સ્ય નક્કીરર TRUE ANSWER : ? YOUR ANSWER : ?