‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ? 2y - 3 = 27 y + 3 = 27 2y + 3 = 27 y - 3 = 27 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'મેના-ગુર્જરી' નાટકના લેખક કોણ ? રા.વિ.પાઠક ર. છો. પરીખ જયશંકર સુંદરી કનૈયાલાલ મુનશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા હિન્દી ફિલ્મ કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે ? સલમાન ખાન શાહરુખ ખાન અમિતાભ બચ્ચન આમીર ખાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રેખા ℓ અને m લંબ રેખાઓ છે. તેને સંકેતમાં ___ દર્શાવાય. ℓ || m ℓ ⊥ m ℓ ⋂ m ℓ = m TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મારા અનુભવો મુસાફિર કાર્ડિયોગ્રામ અગનપંખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે ? સંભાજી મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી તાત્યા ટોપે TRUE ANSWER : ? YOUR ANSWER : ?