ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? ઓગસ્ટ કોન્ત એમ. એન. રોય બી. એફી સ્કીનર કાર્લ માર્ક્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? ઈરાવતી કર્વે એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? ફ્રાન્સ સ્પેઈન ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? વારસો અનુવંશ સજીવ નિર્જીવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? પ્રાપ્ત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ગ્રાહ્ય દરજ્જો અર્પિત દરજ્જો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઘોડો ઉંદર ઘેટું કૂતરો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? જ્ઞાતિ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ લિંગ સ્તરીકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? ગિન્સબર્ગ યંગ અને મેક જહોન્સન મેકાઈવર અને પેજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? જાતિવાદી કલ્યાણ સશક્તોની જાહેર જવાબદારી સંપત્તિની સમાન વહેંચણી તકની સમાનતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?