કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? લોકસભાના વિરોધપક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન ગૃહ મંત્રી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત દેશના બંધારણીય વડા છે- ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના નાયબ વડાપ્રધાન ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 59 અનુચ્છેદ 58 અનુચ્છેદ 56 અનુચ્છેદ 57 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે ? ધારા-3 ધારા-5 ધારા-2 (ક) ધારા-2 (ઘ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આરોપીને થયેલ રાજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? સુપ્રિમ કોર્ટ આપેલ તમામ હાઈકોર્ટ રાજ્ય સરકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નિલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ વી વી ગીરી જ્ઞાની જેલમ સિંહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? કોઈપણ સદનમાં સંસદની સંયુકત બેઠકમાં રાજ્યસભામાં લોકસભામાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? તેજબહાદુર સપ્રુ સમિતિ કે.સંથાનલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ મંડલ સમિતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? શ્રી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ? અનુસૂચિત જાતિ સંઘ હિંદુ મહાસભા સામ્યવાદી પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?