ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? સર્વોચ્ચ અદાલત ગુજરાત વિધાનસભા આયોજન પંચ લોકસભા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં યોગદાન અન્વયે રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે ? 17 12 20 15 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતી) જરૂરી નથી ? અધિકાર પૃચ્છા ઉત્ત્પ્રેષણ બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -25 અનુચ્છેદ -23 અનુચ્છેદ -24 અનુચ્છેદ -22 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? સંસદ સરકાર ચૂંટણીપંચ ન્યાયતંત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ ચેટર્જી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે ? રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? રાષ્ટ્રપતિ સેના પ્રમુખ વડાપ્રધાન ગૃહ પ્રધાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે ? દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ ગોવા મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?