લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-96 આર્ટિકલ-251 આર્ટિકલ-128(ક) આર્ટિકલ-330 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? વડાપ્રધાન CJI રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 161 160 159 162 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ? 25 સભ્યો 18 સભ્યો 30 સભ્યો 22 સભ્યો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મંત્રીમંડલના હિતમાં મુખ્યમંત્રી કહે તો સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાસ્ટિંગ વોટ એટલે શું ? લવાદ દ્વારા અપાતો મત રદ થયેલ મત જે એક મતથી સતાનું પલ્લું નમે તે બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ? ઈ.સ.1958 ઈ.સ.1957 ઈ.સ.1956 ઈ.સ.1955 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ મેકોલ લોર્ડ જોટકાફે લોર્ડ મેયો લોર્ડ કર્ઝન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? વહીવટી હુકમ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી સર્વોચ્ચ અદાલતના હુકમથી મહાભિયોગ દ્વારા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ? માન.નાણા મંત્રીશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.રાજ્યપાલશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી TRUE ANSWER : ? YOUR ANSWER : ?