મ્યાનમાર લશ્કરી બળવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. મ્યાનમારનું ચલણ યાંગ છે.
II. મ્યાનમારની રાજધાની નેપ્યિડૉ છે.
III. લશ્કરી બળવા પૂર્વે મ્યાનમારના પ્રમુખ વિન મિન્ત હતા.
IV. નેશનલ લીગ ફોર ડેમોક્રસીએ મ્યાનમારમાં તાજેતરની સામાન્ય ચૂંટણી જીતી.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. ખારી નદી
2. દમણગંગા
૩. બનાસ
4. શંત્રુંજી
યાદી-II
a. મધુબન ડેમ
b. અરબ સમુદ્રમાં મળે છે
c. ખંભાતના અખાતમાં મળે છે
d. કચ્છના નાના રણમાં મળે છે

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?