વાતાવરણના ક્યા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? ક્ષોભ મંડળ સમતાપ મંડળ આયન મંડળ બાહ્ય મંડળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈ.સ. 1885 માં બોમ્બેમાં થયેલી પહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઇ હતી ? દાદાભાઈ નવરોજી બદુરીદ્દીન તૈયબજી વ્યોમેશચન્દ્ર બેનરજી સદ સી. શંકરણનાયર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ઈ વોલેટ’’ યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? એસ.બી.આઈ. આઈ.આર.સી.ટી.સી. આઈ.એફ.સી. જી.સી.ઈ.આર.ટી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલ છે ? સ્વામી સચ્ચિદાનંદજી ગુણવંત શાહ તેનસિંગ કાકા કાલેલકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુમથક ક્યાં છે ? મુંબઈ દિલ્હી આમાંથી કંઈ નહીં નાગપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ટ્રેન સ્ટેશન A થી સ્ટેશન B વચ્ચેનું 60 કિ.મી.નું અંતર 45 મીનીટમાં કાપે છે જો ટ્રેનની ઝડપ 5 કિ.મી./કલાક ધીમી કરવામાં આવે તો સ્ટેશન A થી B તરફ પહોચતા કેટલો સમય લાગશે ? 58 મીનીટ 54 મીનીટ 48 મીનીટ 50 મીનીટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના મુખ્યમંત્રી સુશ્રી આનંદીબહેન પટેલનો મુળ વ્યવસાય શું હતો ? કલાકાર ખેડૂત ઉદ્યોગ શિક્ષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અલંકાર ઓળખાવો. “ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘેરવૈભવ રૂડો’’ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?