‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? લોકગીત ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ ખંડકાવ્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. પરિત્રાણ સ્પંદન ઉપક્રમ અનિમેષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા પ્રીતમ અખો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. અંતરાત્મા કેલીડોસ્કોપ મૌનની મહેફિલ અંદર દીવાદાંડી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ b-1, c-2, d-3, a-4 d-1, a-2, b-3, c-4 c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? કુમારપાળ વસ્તુપાળ તેજપાળ યશચંદ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ? મહાદેવ દેસાઈ નગીનદાસ પારેખ વિનોબા ભાવે કિશોર મકવાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?