નીચેના પૈકી કઈ આપત્તિની લાક્ષણિકતા/સંભાવના ગુજરાત રાજ્ય ધરાવતું નથી ? વાવાઝોડું ધરતીકંપ જ્વાળામુખીનું ફાટવું પૂર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 2002 2005 2003 2007 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ પૈકીની કઈ આપત્તિને 'ધીમી ગતિએ/ મંદગતિથી' આવતી આપત્તિ કહેવાય છે ? દુષ્કાળ પૂર ધરતીકંપ વાવાઝોડું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની સૌપ્રથમ ભૂકંપ ચેતવણી પ્રણાલી (Earthquake Early Warning System) દેશના કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે ? ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત ભૂકંપના કયા ક્ષેત્રમાં આવે છે ? 3, 4 અને 5 2, 3, 4 અને 5 1, 2 અને 4 3 અને 5 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? રેક્ટર સ્કેલ મી.મી. અંશ ચો.મી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માનવસર્જિત આપત્તિઓના ઉદાહરણ છે – ચક્રવાત, દુકાળ, દાવાનળ અને જવાળામુખી પર્વત આગ, ભૂકંપ, દુકાળ, યુદ્ધો અને રોડ અકસ્માતો આગ, ઔધોગિક અકસ્માતો, યુદ્ધો, હલ્લડો, બોમ્બ બ્લાસ્ટ અને રોડ અકસ્માતો દાવાનળ, શોર્ટ સર્કિટ, જવાળામુખી પર્વત અને દુકાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જોખમ એટલે શું ? આપેલ પૈકી કોઈ નહીં એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપત્તિ સંચાલન અધિનિયમ (Disaster Management Act) કયા વર્ષથી અમલમાં મૂકાયો ? 2005 2006 2004 2007 TRUE ANSWER : ? YOUR ANSWER : ?