ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સંભાળ રાખવા માટે “પાલક માતા-પિતા'ની યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે ? 0 થી 6 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 12 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દેશમાં સૌપ્રથમ સહકારી મંડળીઓનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ? 1915માં 1950માં 1948માં 1912માં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા ગામડે-ગામડે સુધી પહોંચાડવાના હેતુથી 'India Post Payments Bank' ક્યારથી શરૂ થયેલ છે ? ઓગસ્ટ, 2018 બીજું સપ્તાહ સપ્ટેમ્બર 2018 પ્રથમ સપ્તાહ જુલાઈ, 2018 બીજું સપ્તાહ જુલાઈ, 2018 ચોથું સપ્તાહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'કૃષ્ણાયન'ના લેખિકા કોણ છે ? વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈધ કુન્દનિકા કાપડિયા સરોજપાઠક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં બંધ બેસતી ન હોય તેવી સંખ્યા ઓળખી બતાવો :૩, 8, 15, 24, 34, 48, 63 15 34 24 48 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય ભૂમિદળના વડા કોણ છે? જનરલ બિક્રમસીંગ જનરલ દલબીર સીંગ જનરલ બી. એસ. ધનોઆ જનરલ બિપિન રાવત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
The keys that you ___ yesterday ___by her. lose, found loss, find lost, were found lost, found TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું. ઉપમા યમક ઉત્પ્રેક્ષા અનન્વય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે ? શ્રમ અને રોજગાર ખાતું ઉઘોગખાતું વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું માનવ સંસાધન વિકાસ ખાતું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
80 ટકાના 90 ટકાના 10 ટકા કેટલા થાય ? 0.72 ટકા .072 ટકા 7.2 ટકા 72 ટકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?