"ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ? જયપ્રકાશ નારાયણ ગાંધીજી વિનોબા ભાવે બળવંતરાય મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ 3. સત્તાનું વિકેન્દ્રીકરણ 4. નાણાની ગતિશીલતા 1,2,4 1,2 અને 3 1,2,3,4 2,3,4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ? અગિયાર સાત નવ પાંચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 45 દિવસ 60 દિવસ 90 દિવસ 30 દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત સ્વરોજગારલક્ષી યોજનાઓમાં વ્યવસાય માટે લાભાર્થીને અપાતી લોન કેટલા વ્યાજદરથી આપવામાં આવે છે ? 3.5% 3% 4.5% 5% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષાના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 7 8 5 6 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવી છે ? સી.એચ. હનુમંત રાવ સમિતિ દાંતેવાલા સમિતિ 73માં બંધારણીય સુધારા અધિનિયમ 74માં બંધારણીય સુધારા અધિનિયમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'પેસા' PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે ? આપેલ તમામ બાબતો ગૌણ વનપેદાશોની માલિકી જમીન અને જમીન સંપાદન ગૌણ ખનીજ ઉત્ખનન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત માટે સેક્રેટરીની નિમણૂક ક્યા સ્તરની પંચાયતમાં કરવામાં આવે છે ? ઉપરોક્ત તમામ ગ્રામ પંચાયતો જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાલુકા પંચાયતમાં તાલુકાની વસતીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણ કરે છે ? તાલુકા વિકાસ અધિકારી રાજ્ય ચૂંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર TRUE ANSWER : ? YOUR ANSWER : ?