માન. પ્રધાનમંત્રીશ્રીએ જન-ધન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો ? હરિયાણા પશ્રિમ બંગાળ દિલ્હી બિહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? વડાપ્રધાન એક પણ નહીં રાજ્યપાલ મુખ્યમંત્રી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 26 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ 30 મી જાન્યુઆરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આર. એસ. એસ. નું પુરૂ નામ જણાવો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સેવા સંસ્થાન રાષ્ટ્રીય સેવા સંગઠન રાષ્ટ્ર સેવા સંગઠના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"જ્યોતિપૂંજ" પુસ્તકના લેખક કોણ છે ? નરેન્દ્ર મોદી મનહર મોદી ચિનુ મોદી સોમભાઈ મોદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? ગરબી – દયારામ પ્રભાતિયા – નરસિંહ મહેતા છપ્પા - અખો ભજન – તુલસીદાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?