'ભવાઇ' માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? કટાક્ષ ઉપદેશ સમાજદર્પણ ભક્તિરસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘મહાકવિ’ નું બિરૂદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતાં ? પ્રેમાનંદ કલાપી હેમચંદ્રાચાર્ય બોટાદકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ? કનૈયાલાલ મુનશી મહાત્મા ગાંધી જ્યોતિબા ફુલે સ્વામી વિવેકાનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IPL-2015 ના મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો કપ્તાન કોણ છે ? રોહિત શર્મા વિરાટ કોહલી ગૌતમ ગંભીર ફોકનર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
“કસુંબીનો રંગ” નો અર્થ જણાવો ? બલિદાનનો રંગ ફૂલનો રંગ ક્રાંતિનો રંગ પ્રેમ અને શોર્યનો રંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?