70.7 + 70.007 + 70.07 + 70.0007 = ? તો ? = ___ 11110 11111 1110 101010 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મધ્ય પ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય એવોર્ડ તાજેતરમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે ? મેરી કોમ સાયના નેહવાલ નંદિની પંડ્યા બચેન્દ્રીપાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ? મહાત્મા ગાંધીજી મોતીલાલ નહેરુ લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કલમ ! હવે તારે ખોળે છઉ' આ અરજ કોની ? ક.મા. મુનશી દલપતરામ વીર નર્મદ નંદશંકર મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 25% 30% 18% 27% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો : આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. ___ કેળવવી સરળ નથી. ખાલી જગ્યામાં શું આવે ? આત્માની ઓળખ નિર્ભયતા મમતા - આસક્તિથી દૂર રહેવાની અવસ્થા કામ-ક્રોધથી દૂર રહેવાની અવસ્થા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો : આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. દેહભાવ જતાં કઈ અવસ્થા સહજ રીતે પ્રાપ્ત થાય છે ? નિર્ભય આત્માની મમતા આસક્તિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાદુ, વશીકરણ વિગેરેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે ? અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ? મણિલાલ દ્વિવેદી ચિનુ મોદી વિશ્વનાથ ભટ્ટ ચંદ્રકાંત શેઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?