નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ? વેણીભાઈ પુરોહિત જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા રમણલાલ સોની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? વિષ્ણુ ડે જી. શંકર કુરૂપ આશાપૂર્ણા દેવી ઉમાશંકર જોશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો (x + 2, 2y - 3) = (0, 1) તો (x, y) = ___ (-2, 2) (2, -2) (-2, -2) (2, 2) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણસભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા ? જવાહરલાલ નેહરુ ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચ્ચિદાનંદ સિંહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : ઊંચુનીચું ઊચુનીચુ ઊંચુંનીચું ઊંચૂનીચું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
The children ___ when the teacher was not in class. have played play were playing was playing TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'. સારી ખીચડીનો સ્વાદ બગડવો ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે વિશ્વાસ ઠગારો સાબિત થાય જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1 મીટર ઊંચાઈના મકાનની ટોચ પરથી મકાનથી અમુક અંતરે જમીન પર ઉભેલા એક બાળકનો અવસેધકોણ 45° હોય, તો તે બાળક મકાનથી ___ મીટર દૂર હશે. 20 10 5 15 TRUE ANSWER : ? YOUR ANSWER : ?