કયુ લક્ષ્ય 'શૂન્ય ભુખ'(Zero Hunger) ની સદ્ધિ દર્શાવે છે ? ધ્યેય 5 ધ્યેય 3 ધ્યેય 2 ધ્યેય 1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો કોઇ તુતીય પક્ષની રૂચિઓ માંગેલી માહિતીમાં શામેલ હોય, તો માહિતી મેળવવા માટેની મહત્તમ સમય મર્યાદા હશે. 40 દિવસ 45 દિવસ 30 દિવસ 60 દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનાં બંધારણમાં ગણતંત્રનો સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો ? દક્ષિણ આફ્રિકા અમેરીકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નવા અંદાજપત્રમાં ગુજરાતમાં વનોનાં સંવર્ધન માટે રૂપિયાની જોગવાઈ છે ? 358 કરોડ 300 કરોડ 314 કરોડ 308 કરોડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હેપેટાઇટીસ વિશે જાગૃતી ફેલાવવા માટે 'ચેમ્પિયનસ ઓફ એમપેથી એવોર્ડ’ કોને મળેલ છે ? ND TV Zee TV દુરદર્શન સ્ટાર ટીવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધી ગુજરાત સોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 પ્રમાણે દુકાનદારોને અને વ્યવસાયકોનો કેટલા સમય માટે વ્યવસાય કરવાની છૂટ આપે છે ? 10 કલાક 24 કલાક 12 કલાક 15 કલાક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના બંધારણનો અમલ કયારથી કરવામાં આવ્યો ? 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 26 ડિસેમ્બર, 1950 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દેશની કુલ વસ્તીનાં ફક્ત 4.99% હિસ્સો ધરાવતું ગુજરાત ઘરગથ્થુ ઉત્પાદનમાં % હિસ્સો ધરાવે છે. 6.60% 9.90% 7.70% 5.50% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મીનળદેવી કોની માતા હતાં ? મુળરાજ સોલંકી ભીમદેવ વનરાજ ચાવડા સિદ્ધરાજ જયસિંહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?