ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ? રવિશંકર મહારાજ જલારામ બાપા સ્વામી સચ્ચિદાનંદ ઈન્દુલાલ યાજ્ઞિક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ નદી પર રાજસ્થળી અને ખોડીયાર(ધારી) પાસે બંધ બાંધવામાં આવ્યા ? આજી ભાદર મચ્છુ શેત્રુંજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ? દલપતરામ દયારામ નરસિંહરાવ દિવેટીયા શામળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
400 મીટર લાંબી એક ટ્રેન 80 KM/Hની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 30 સેકન્ડ 24 સેકન્ડ 20 સેકન્ડ 18 સેકન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રત્યેક ચાર ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 38 24 45 39 TRUE ANSWER : ? YOUR ANSWER : ?