Sanjiv and Amitabh are both heroes but only the ___ is remembered today. Last Later Latter Late TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બાળ કેળવણીના ક્ષેત્રમાં 'મૂછાળીમાં' ત૨ીકે કોણ ઓળખાય છે ? મેડમ મોન્ટેસરી નાનાભાઈ ભટ્ટ હ૨ભાઈ ત્રિવેદી ગિજુભાઈ બધેકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
12 રાશિઓ પૈકી નીચેમાંથી ___ નો રશિમાં સમાવેશ થતો નથી. મિથુન કન્યા મીન રોહિણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ? ખ્રિસ્તી યહૂદી મુસ્લિમ જરથોસ્તી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો 10 વર્ષ પછી પિતા-પુત્રની ઉંમરનું પ્રમાણ (Ratio) શું હશે ? 1 : 4 5 : 2 3 : 1 1 : 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વૈદિક ધર્મ પ્રમાણે મનુષ્ય જીવનમાં ___ આશ્રમવ્યવસ્થા સૂચવેલ છે. ત્રણ પાંચ બે ચાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?