આદિલ મન્સુરીનું મૂળ નામ : ઈબ્રાહિમ પટેલ બરકતઅલી વિરાણી મોહમ્મદ માંકડ ફકીર મહમદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ? 9 મી જાન્યુઆરી 19 મી એપ્રિલ 9 મી એપ્રિલ 19 મી માર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ : 20% વધશે. કોઈ ફેરફાર નહીં થાય. 20% ઘટશે. 4% ઘટશે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો. ધનસુખલાલ મહેતા જયંતી દલાલ ક. મા. મુન્શી ચં. ચી. મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વામી દયાનંદ સરસ્વતી નીચેના પૈકી શાના સ્થાપક હતા ? પ્રાર્થના સમાજ આર્ય સમાજ વિધા સમાજ બ્રહમોસમાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધુળેટીના તહેવાર સાથે કયું વૃક્ષ સંકળાયેલ છે ? મહુડો બહેડા આંબળો કેસૂડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં ફ્લોરસ્પાર ___ ખાતે મળી આવે છે. બરડો ડુંગર કાળો ડુંગર તારંગા આંબા ડુંગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?