પર્યાવરણની જાગૃતિ માટે ભરાયેલ સૌપ્રથમ સંમેલન કયો છે ? સ્ટોકહોમ સંમેલન રામસર સંમેલન પેરિસ સંમેલન કોપનહેગન સંમેલન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેલ્વિન ચક્ર શું છે ? ખોરાકના પાચનનું ચક્ર પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે ? 2 ફેબ્રુઆરી 16 સપ્ટેમ્બર 5 જૂન 22 માર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વાયુ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ? 1981 1972 1986 1992 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમુદ્રી નિવસન તંત્રોના મેગ્રોવ વન, સમુદ્રી ઘાસ કે અન્ય જળાશયી વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને ___ કહે છે. બ્લુ કાર્બન કાર્બન ક્રેડિટ ગ્રીન કાર્બન બ્લેક કાર્બન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે ? પેટ્રોલ ડીઝલ કોલસો હાઈડ્રોજન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપણા દેશની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે ? 50% 33% 25% 66% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પારજાંબલી (UV) તરંગની શોધ કોણે કરી ? જોહન રીટર વિક્ટર હેસ વિલિયમ હર્ષલ પોલ વિલાર્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ભૂરસિંહ, ધ બારહસિંગા" કોનું સત્તાવાર મેસકોટ છે ? જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કાન્હા ટાઈગર રિઝર્વ દૂધવા ટાઈગર રીઝર્વ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ? એસિડ વર્ષા અસર આપેલ પૈકી એક પણ નહીં ગ્રીન હાઉસ અસર વાતાનુકૂલન અસર TRUE ANSWER : ? YOUR ANSWER : ?