કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા શહેરમાં ભારતીય વાયુસેના વિરાસત કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું ?

પટના
ચંડીગઢ
શ્રીનગર
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એર માર્શલ આર. કે. ઉપાધ્યાય
એર માર્શલ એ. પી. સિંહ
એર માર્શલ પી. કે. મિશ્રા
એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP