GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો.

તેને છ શિરોબિંદુ છે.
તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે.
તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે.
તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
જીએસટી દ્વારા નીચેનામાંથી કયો ટેક્ષ લેવાતો નથી ?

મોજશોખની વસ્તુ પર કર
પ્રવેશ કર
ખરીદી ઉપરનો કર
સ્ટેમ્પ ડ્યૂટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP