GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવશે.
મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટીકલ - 117
આર્ટીકલ - 124
આર્ટીકલ - 128
આર્ટીકલ - 120

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP