સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્મા વિકિરણ
ઉષ્મા નિર્ગમન
ઉષ્મા નયન
ઉષ્માવહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પિરીયોડીક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક ધરાવતા રસાયણ / ઘટકનું નામ શું છે ?

મોસ્કોવિયમ
નિહોનિયમ
ઓગેનેસોન
ટેનેસાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP