વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કૈટસેટ - 1 ઉપગ્રહને અવકાશમાં સ્થાપીત કરવા પાછળનો મૂળ ઉદ્દેશ શું છે ? સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “બ્રહ્મોસ એરોસ્પ્રસ પ્રાઈવેટ લિમિટેડ''સંયુક્ત સાહસ વિશે ખરાં વિધાનો ચકાસો. તેની સ્થાપના દિલ્હી ખાતે ઈ.સ. 2000માં થઈ હતી. તે ભારત તથા રશિયાનું સંયુકત સાહસ છે. જેમાં બંનેની સમાન હિસ્સેદારી (ભાગીદારી)છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેની સ્થાપના દિલ્હી ખાતે ઈ.સ. 2000માં થઈ હતી. તે ભારત તથા રશિયાનું સંયુકત સાહસ છે. જેમાં બંનેની સમાન હિસ્સેદારી (ભાગીદારી)છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લાંગ્રાજ બિંદુનો અર્થ શું થાય ? એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય. પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય. પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી ક્યા ઊર્જાસ્રોતનો સમાવેશ પરંપરાગત ઊર્જાસ્રોતમાં નથી થતો ? લિગ્નાઈટ પરમાણુ ઊર્જા બાયોમાસ પેટ્રોલિયમ લિગ્નાઈટ પરમાણુ ઊર્જા બાયોમાસ પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચંદ્ર ઉપર કયા અવકાશયાત્રીએ તેમના પરિવારની છબી મૂકેલ છે ? એડગર મિશેલ ચાર્લ્સ ડ્યુક નીલ આર્મસ્ટ્રોંગ એલન બીન એડગર મિશેલ ચાર્લ્સ ડ્યુક નીલ આર્મસ્ટ્રોંગ એલન બીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના કયા મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગ 1986માં ઊભું કરવામાં આવ્યું ? પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP