ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 અને 3 1, 2 અને 3 1 અને 2 2 અને 3 1 અને 3 1, 2 અને 3 1 અને 2 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ગોકળદાસ પારેખ કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ચતુરભાઈ પટેલ ગોકળદાસ પારેખ કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ચતુરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ? ઈ.સ. 1935 ઈ.સ. 1930 ઈ.સ. 1932 ઈ.સ. 1928 ઈ.સ. 1935 ઈ.સ. 1930 ઈ.સ. 1932 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી કુમારપાળ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી કુમારપાળ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ એ અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પો કંડાર્યા છે. રતિલાલ કાંસોદરિયા પિરાજી સાગરા રામજીભાઈ છાતપર કાન્તિ પટેલ રતિલાલ કાંસોદરિયા પિરાજી સાગરા રામજીભાઈ છાતપર કાન્તિ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? સરદાર પટેલ રવિશંકર મહારાજ બ્રહ્મકુમાર દત્ત મોહનલાલ પંડ્યા સરદાર પટેલ રવિશંકર મહારાજ બ્રહ્મકુમાર દત્ત મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP