ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2 અને 3 1 અને 2 1 અને 3 1, 2 અને 3 2 અને 3 1 અને 2 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બાલા બહિશ્વરા માતાનું મંદિર કયાં આવેલું છે ? બહુચરાજી હળવદ અંબાજી સિદ્ધપુર બહુચરાજી હળવદ અંબાજી સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એક્શન એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એક્શન એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? જામનગર ભાવનગર ગોંડલ વડોદરા જામનગર ભાવનગર ગોંડલ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં બહાઈ સેન્ટર કયાં આવેલું છે ? ગોમતીપુર શાહપુર કાલુપુર જમાલપુર ગોમતીપુર શાહપુર કાલુપુર જમાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? ભગતસિંહ કૃષ્ણકુમારસિંહ જામ રણજીતસિંહ સયાજીરાવ-ત્રીજા ભગતસિંહ કૃષ્ણકુમારસિંહ જામ રણજીતસિંહ સયાજીરાવ-ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP