ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

આપેલ તમામ
1 અને 3
2 અને 4
1,2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઇ સંસ્થા ભારતમાં 'GDP'ની ગણતરી અને જાહેરાત કરે છે ?

નીતિ આયોગ
નાણામંત્રી મંત્રાલય
RBI (Reserve Bank of India)
CSO (Central statistical office)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"MSME" કઇ બાબત સાથે સંકળાયેલ છે ?

માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ
મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ
મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ
મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઇ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ?

નવમી યોજના
આઠમી યોજના
દસમી યોજના
સાતમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP