GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. નાણા પંચની ભલામણો મુજબ જે નાણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળે છે તેનો ખર્ચ ભલામણમાં સૂચવ્યા મુજબની શરતોને આધીન કરવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બંધાયેલા છે.
2. 15મું નાણાપંચ 2021-22 થી 2025-26 નો સમયગાળો આવરી લેશે.
3. 14મા નાણાપંચે વહેંચણીપાત્ર ભંડોળ (divisible pool) માંથી રાજ્યોનો હિસ્સો 32% થી વધારી 42% કરવા ભલામણ કરી છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતમાં મળેલાં COVID-19 ના વેરીયન્ટ (variant) ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ___ નામ આપ્યું.

આપેલ પૈકી કોઈ નહીં
Kunt and Goban
Kappa and Delta
Berun and Alpha

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગાયગોરીના મેળા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ગાયગોરીનો મેળો ગોદરી પડવાના મેળા તરીકે પણ ઓળખાય છે.
આપેલ બંને
પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે આ મેળો ઉજવાય છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલાં SDG સૂચકાંક - 2020-21 (Sustainable Development Goal Index - 2020–21) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાજ્યોના વર્ગમાં શ્રેષ્ઠ કામગીરી (top performer) માં કેરળ પ્રથમ ક્રમાંકે છે જ્યારે બિહાર છેલ્લા ક્રમે છે.
2. કેન્દ્રશાસિત વિસ્તારમાં દિલ્હી પ્રથમ ક્રમે છે.
૩. આ સૂચકાંકમાં ગુજરાત દ્વિતિય ઉત્તમ કામગીરી (second best performer) માટે મહારાષ્ટ્ર અને કર્ણાટક સાથે છે.
4. SDG સૂચકાંકમાં સારૂ સ્વાસ્થ્ય અને સુખાકારીમાં ગુજરાત કામગીરીમાં રાજ્યોના વર્ગમાં પ્રથમ ક્રમે છે.

ફકત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફકત 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કોનો નેશનલ ઍર ક્વોલીટી ઈન્ડેક્ષમાં સમાવેશ કરાયો નથી ?

સલ્ફર ડાયોક્સાઈડ
મિથેન
નાઈટ્રોજન ડાયોક્સાઈડ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનોનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે ?
1. મંત્રીમંડળ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહના પ્રશ્ને કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં.
2. ભારત સરકારના કામકાજના વધુ સુગમ સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો કરશે.
3. 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP