GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એસ્પીરેશન ડીસ્ટ્રીક્ટ્સ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં નીચેના પૈકી કયા જીલાઓનો એસ્પીરેશન જીલ્લા તરીકે સમાવેશ થયો છે ?1. બનાસકાંઠા2. નર્મદા3. દાહોદ 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ નામના જર્મન મુસાફરે શેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરનું વર્ણન પોતાના વૃત્તાંતમાં સુંદર રીતે આલેખ્યું છે. ગેસ્વર ડેલાવલે મેન્ડેલ્સ્લો થોમસ હર્બટ ગેસ્વર ડેલાવલે મેન્ડેલ્સ્લો થોમસ હર્બટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) તાજેતરમાં નવીનત્તમ પ્રાણી, હિમાલયનું સસ્તન સીરો જોવામાં આવ્યું છે, આ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન/વિધાનો સાચું / સાચાં છે ? તે અરૂણાચલ પ્રદેશમાં માનસ ટાઈગર રીઝર્વમાં જોવા મળ્યું. હિમાલયનું સીરો ક્યાંક બકરી અને હરણની વચ્ચેના જેવું દેખાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે અરૂણાચલ પ્રદેશમાં માનસ ટાઈગર રીઝર્વમાં જોવા મળ્યું. હિમાલયનું સીરો ક્યાંક બકરી અને હરણની વચ્ચેના જેવું દેખાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) જનશુધ્ધિ દિવસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. તાજેતરમાં ભારતે 7 માર્ચ 2021 ના રોજ ત્રીજો જનશુધ્ધિ દિવસ મનાવ્યો.2. આ વર્ષની વિષય વસ્તુ ‘‘સેવાભી - રોજગારભી’’ છે.3. 7500 મું જનશુધ્ધિ કેન્દ્ર મધ્યપ્રદેશના આદિજાતિ લોકોને સમર્પિત કરવામાં આવ્યું. ફક્ત 1 અને 2 1, 2 અને 3 આપેલ પૈકી એક પણ નહીં ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 આપેલ પૈકી એક પણ નહીં ફક્ત 1 અને 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સૌરાષ્ટ્રમાં કામળિયા નામના સાધુની કોમ ___ માટે સુવિખ્યાત છે. તબલાવાદન ભૂંગળવાદન મંજીરાવાદન પખવાજવાદન તબલાવાદન ભૂંગળવાદન મંજીરાવાદન પખવાજવાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કઈ બાબત રઘુરામ રાજન સમિતિનો વિષય હતી ? નિકાસ-આયાત સમતુલા નાણાકીય ક્ષેત્ર સુધારણા સરકારી ખર્ચમાં કરકસર વધતા જતા ભાવો નિકાસ-આયાત સમતુલા નાણાકીય ક્ષેત્ર સુધારણા સરકારી ખર્ચમાં કરકસર વધતા જતા ભાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP