GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું સ્થળ/કયા સ્થળો મુરલ ચિત્રકામ માટે જાણીતા છે ?1. અજંતાની ગુફાઓ2. લેપાક્ષી મંદિર 3. સાંચીનો સ્તૂપનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 2 માત્ર 1 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 1, 2 અને 3 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કોંગ્રેસના લખનૌ સત્ર બાદ મવાળવાદી નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી અને ___ ના નામે નવા પક્ષની સ્થાપના કરી. Indian Liberal Federational અથવા Liberal Party National Party આપેલ પૈકી કોઈ નહીં Congress Socialist Party Indian Liberal Federational અથવા Liberal Party National Party આપેલ પૈકી કોઈ નહીં Congress Socialist Party ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક મિશ્રધાતુમાં 14 ભાગ નિકલ અને 100 ભાગ તાંબુ હોય તો તે મિશ્રધાતુમાં કેટલા ટકા તાંબુ છે ? 87.72% 89.71% 88.2% 86% 87.72% 89.71% 88.2% 86% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ સૌથી વધુ બળતણ મૂલ્ય ધરાવે છે ? કુદરતી વાયુ ચારકોલ આપેલ પૈકી કોઈ નહીં હાઈડ્રોજન કુદરતી વાયુ ચારકોલ આપેલ પૈકી કોઈ નહીં હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અંદાજપત્રીય ખાધ એ પ્રાથમિક ખાધ કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. આપેલ તમામ અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. આપેલ તમામ અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા પ્રકારના જંગલો એ ભારતમાં ભૌગોલિક ક્ષેત્રનો સૌથી વધુ પ્રતિશત વિસ્તાર આચ્છાદિત કરે છે ? ઉષ્ણ કટિબંધીય અર્ધ સદાબહાર (semi evergreen) જંગલો ઉષ્ણ કટિબંધીય શૂષ્ક પાનખર જંગલો ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો આપેલ પૈકી કોઈ નહીં ઉષ્ણ કટિબંધીય અર્ધ સદાબહાર (semi evergreen) જંગલો ઉષ્ણ કટિબંધીય શૂષ્ક પાનખર જંગલો ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP