સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 3 2 અને 4 1 અને 2 1 અને 4 1 અને 3 2 અને 4 1 અને 2 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ? હમ્પી સિક્રી કોણાર્ક મહાબલીપુરમ્ હમ્પી સિક્રી કોણાર્ક મહાબલીપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ? પ્રભાચંદ્રસૂરિ કવિ સુભટ કવિ પાલ્હણપુત્ર વિનયચંદ્રસૂરિ પ્રભાચંદ્રસૂરિ કવિ સુભટ કવિ પાલ્હણપુત્ર વિનયચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય ફોજદારો એટલે ? ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન ઈન્ડિયન પનિશમેન્ટ લૉ ઈન્ડિયન પીનલ કોડ ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન ઈન્ડિયન પનિશમેન્ટ લૉ ઈન્ડિયન પીનલ કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ? મહાવીર સ્વામી નેમિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ મહાવીર સ્વામી નેમિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 41 (અ) 51 41 51 (અ) 41 (અ) 51 41 51 (અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP