સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 4 1 અને 2 2 અને 4 1 અને 3 1 અને 4 1 અને 2 2 અને 4 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જો એક મહિનાના ત્રીજા શનિવારે 21 મી તારીખ હોય, તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ? 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો. આપેલ તમામ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ આપેલ તમામ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ? તેલંગણા તમિલનાડુ ઉત્તરાખંડ ત્રિપુરા તેલંગણા તમિલનાડુ ઉત્તરાખંડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? શ્રી અર્જુનસિંહ શ્રી સામ પિત્રોડા ડૉ. નંદન નીલેકણી શ્રી કપિલ સિબ્બલ શ્રી અર્જુનસિંહ શ્રી સામ પિત્રોડા ડૉ. નંદન નીલેકણી શ્રી કપિલ સિબ્બલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ? આવકવેરો કસ્ટમ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી એસ્ટેટ ડયુટી આવકવેરો કસ્ટમ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી એસ્ટેટ ડયુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP