સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 4 1 અને 2 1 અને 3 2 અને 4 1 અને 4 1 અને 2 1 અને 3 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ? 1 જૂન, 2010 1 જૂન, 2009 1 એપ્રિલ, 2010 1 એપ્રિલ, 2009 1 જૂન, 2010 1 જૂન, 2009 1 એપ્રિલ, 2010 1 એપ્રિલ, 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો. ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ? ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ ધ કોસ્ટ ઓફ વિલિંગ ધ એન્ડ ઓફ ઈમેજિનેશન કમ સપ્ટેમ્બર ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ ધ કોસ્ટ ઓફ વિલિંગ ધ એન્ડ ઓફ ઈમેજિનેશન કમ સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? શ્રી કપિલ સિબ્બલ ડૉ. નંદન નીલેકણી શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ શ્રી કપિલ સિબ્બલ ડૉ. નંદન નીલેકણી શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વેલિંગ્ટન કયા દેશની રાજધાની છે ? નોર્વ ન્યુઝીલેન્ડ નેધરલેન્ડ (હોલેન્ડ) નાઈઝીરીયા નોર્વ ન્યુઝીલેન્ડ નેધરલેન્ડ (હોલેન્ડ) નાઈઝીરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP