સામાન્ય જ્ઞાન (GK)
ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?
1. જયંત પાઠક
2. દલપતરામ
3. ઉસનસ્
4. નર્મદ
સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?
સામાન્ય જ્ઞાન (GK)
કયા ભારતીય પક્ષીને, પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
અલ-નીનો(El Nino) ઘટના ___ માં થાય છે.