સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 2,3,4
આપેલ તમામ
માત્ર 1,2,3,4
માત્ર 1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગવર્નર : શક્તિકાંત દાસ
વડુમથક : નવી દિલ્હી
સ્થાપના : 1 એપ્રિલ, 1935
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?

સતીશ ગુજરાલ
એમ.એફ. હુસેન
મૃણાલ સેન
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

નવલખા પેલેસ - મુન્દ્રા
રણજીત વિલાસ પેલેસ - ધરમપુર
લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
વાઘજી પેલેસ - મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?

સૌથી ઉપરના
મધ્યમના
આ બધા જ
સૌથી નીચેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP