સામાન્ય જ્ઞાન (GK) કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ? 1. મહાવીર સ્વામી 2. પાર્શ્વનાથ3. નેમિનાથ 4. શાંતિનાથ 5. સંભવનાથ માત્ર 1,2,3 માત્ર 2,3,4 માત્ર 1,2,3,4 આપેલ તમામ માત્ર 1,2,3 માત્ર 2,3,4 માત્ર 1,2,3,4 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. શિલપ્પતિકમ-તમિલ અષ્ટાધ્યાયી-સંસ્કૃત ચંદ્રાયન-અવધિ આયને અકબરી-ઉર્દુ શિલપ્પતિકમ-તમિલ અષ્ટાધ્યાયી-સંસ્કૃત ચંદ્રાયન-અવધિ આયને અકબરી-ઉર્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મરીના બીચ ક્યાં આવેલો છે ? ગોવા મુંબઈ કલકત્તા ચેન્નાઈ ગોવા મુંબઈ કલકત્તા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી ? 2017 2012 2015 2014 2017 2012 2015 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ? મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ) રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ) રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ? શારીરિક વિકાસ ભાષા વિકાસ બૌદ્ધિક વિકાસ સામાજિક વિકાસ શારીરિક વિકાસ ભાષા વિકાસ બૌદ્ધિક વિકાસ સામાજિક વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP