સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 2,3,4
આપેલ તમામ
માત્ર 1,2,3
માત્ર 1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોન આદેશો આપી શકે છે ?

જયુડિશિયલ મેજીસ્ટ્રેટ
સેશન્સ જજ
મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ
એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજયસભાના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
રાજયસભાના ચુંટાયેલા નેતા
રાજયસભાના સિનીયર સભ્ય
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો.

મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરવું.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP