સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

આપેલ તમામ
માત્ર 1,2,3,4
માત્ર 1,2,3
માત્ર 2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ?

સચીન તેંડુલકર
સંગાકારા
શેન વોર્ન
કોરી એન્ડરસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

અટલ બિહારી વાજપેયી
દેવગૌડા
વી.પી.સિંગ
પંડિત જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો.

સમલકોટ - આંધ્ર પ્રદેશ
કાંચીપુરમ - તમિલનાડુ
શબરીમાલા - કેરળ
ધર્મસ્થળ - છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP