સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 1,2,3,4
માત્ર 1,2,3
માત્ર 2,3,4
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
POK નો અર્થ શું છે ?

પીપલ ઓફ કોરિયા
પ્રિન્સિપલ ઑ કરાટે
પાર્ટી ઓફ કાશ્મિર
પાકિસ્તાન ઑકયુપાઈડ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ?

નોર્થ એલાઇડ મુવમેન્ટ
નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ
આમાંથી એકપણ નહીં
નોર્થ એશિયન મુવમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP