ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.
1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ
2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર
3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક
4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ

1,2,3 અને 4
2,3 અને 4
1,2 અને 4
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ?

ગોવિંદ રાનડે
બાલ ગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ?

4 ઓગસ્ટ, 1811
8 એપ્રિલ, 1829
10 ડિસેમ્બર, 1829
11 જુલાઈ, 1832

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિવિધ દેશો સાથેના ભારતના સૈન્ય અભ્યાસ અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

એકુવેરિન - જાપાન
નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા
હેન્ડ-ઈન-હેન્ડ - ચીન
મિત્ર શક્તિ - શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP