ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.
1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ
2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર
3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક
4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ

2,3 અને 4
1,2,3 અને 4
1,2 અને 3
1,2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા
જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)
શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ
ઔરંગઝેબ - લાલ કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ?

બ્રિટિશ (અંગ્રેજ)
ડચ (વલંદાઓ)
ડેનિશ (ડેન્માર્કની)
પોર્ટુગીઝ (ફિરંગી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

સુભાષચંદ્ર બોઝ
જતીન દાસ
મેડમ કામા
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.
2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.
3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.
4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું.
આ બાબતો કોને લાગું પડે છે ?

ખુદીરામ બોઝ
શ્યામજી કૃષ્ણવર્મા
મૅડમ કામા
અશફાફ ઉલ્લાબાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP