ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 2 અને 3 1 અને 2 3 અને 4 4 અને 1 2 અને 3 1 અને 2 3 અને 4 4 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1873 મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1873 મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ કયાં થયો હતો ? ભોપાલ મુંબઈ પટના અલાહાબાદ ભોપાલ મુંબઈ પટના અલાહાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ? અલાઉદ્દીન ખીલજી મોહંમદ તઘલક ફિરુઝ તઘલક મુબારક ખીલજી અલાઉદ્દીન ખીલજી મોહંમદ તઘલક ફિરુઝ તઘલક મુબારક ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો ? ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ નાગપુર સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ નાગપુર સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? બિંદુસાર ચંદ્રગુપ્ત ધનનંદ કૌટિલ્ય બિંદુસાર ચંદ્રગુપ્ત ધનનંદ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP