GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
લેખક
1. વર્ષા અડાલજા
2. કુંદનીકા કાપડીયા
3. સરોજ પાઠક
4. ઈલા આરબ મહેતા
કૃતિ
a. પરપોટાની આંખ
b. વિરાટ ટપકું
c. પરોઢ થતાં પહેલાં
d. માટીનું ઘર

1 - a, 2 - b, 3 - d, 4- c
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - d, 2 - c, 3 - a, 4 - b
1 - d, 2 - c, 3 - b, 4 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
"રીટ" (Writs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોરપસ) જારી કરી શકાશે નહીં.
2. પરમાદેશ (મેન્ડેમસ) ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાશે નહી.
3. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેક્ષણ (સર્શિયોરરી) વહીવટી સત્તામંડળો વિરૂધ્ધ પણ જારી કરી શકાશે.
4. અધિકાર-પૃચ્છા (ક્વો વોરંટો) કોઈપણ રસ ધરાવતી વ્યક્તિ (interested person) અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ (aggrieved person) દ્વારા માંગી શકાતી નથી.

ફક્ત 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
___ એ ‘‘સંબાદ કૌમુદી’’ નામનું બંગાળી સામાયિક શરૂ કર્યું જે હિંદુઓ સંપાદિત-પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં પહેલું હતું.

ડૉ. આત્મારામ પાંડુરંગ
રવિન્દ્રનાથ ટાગોર
કેશવચંદ્ર સેન
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયાં નામ / બિરૂદ સિધ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલાં છે ?
1. ત્રૈલોક્યગંડ
2. સિધ્ધચક્રવર્તી
૩. બર્બરકજિષ્ણુ

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ત્રણ ભાગીદારો અમર, અકબર અને એન્થોની અનુક્રમે રૂા. 12,000 4 મહિના માટે, રૂા. 14,000 8 મહિના માટે અને રૂા. 10,000 10 મહિના માટે એક પેઢીમાં રોકાણ કરે છે. જો કુલ નફો રૂા. 11,700 હોય તો અકબરને કેટલો નફો મળ્યો હશે ?

આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 5,040
રૂ. 4,500
રૂ. 4,050

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

એસ.આર. બોમ્માઈ કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે બંધારણ સમવાયી છે અને સંઘવાદ તેનું મૂળભૂત લક્ષણ છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
રાષ્ટ્રપતિ રાજ્યના ખરડાઓ ઉપર પોતાની અનુમતી ફક્ત પ્રથમવારના કિસ્સામાં જ નહીં પરંતુ બીજીવારના કિસ્સામાં પણ રોકી રાખી શકશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP