ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 72મો સુધારો 71મો સુધારો 74મો સુધારો 73મો સુધારો 72મો સુધારો 71મો સુધારો 74મો સુધારો 73મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવા આયોગ" ની સ્થાપના બંધારણનાં કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 317(1) 316(1) 314 315(1) 317(1) 316(1) 314 315(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ રીપન લોર્ડ વોરનહેસ્ટીંગ્સ લોર્ડ કલાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન લોર્ડ વોરનહેસ્ટીંગ્સ લોર્ડ કલાઈવ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલાક કમિશનર કાર્યાન્વિત છે ? એક બે ચાર ત્રણ એક બે ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું ? પી.એન. ભગવતી પ્રકાશભઈ ઠક્કર હરિલાલ જે. કણિયા એસ.પી. ભરૂચા પી.એન. ભગવતી પ્રકાશભઈ ઠક્કર હરિલાલ જે. કણિયા એસ.પી. ભરૂચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષનું નામ જણાવો. પી. જી. માવલંકર એસ. વી. ક્રિશ્નમૂર્તિ હુકમસિંહ ભટીન્ડા એમ. એ. આયંગર પી. જી. માવલંકર એસ. વી. ક્રિશ્નમૂર્તિ હુકમસિંહ ભટીન્ડા એમ. એ. આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP