ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-128 આર્ટિકલ-256 આર્ટિકલ-153 આર્ટિકલ-329 આર્ટિકલ-128 આર્ટિકલ-256 આર્ટિકલ-153 આર્ટિકલ-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટોર્ની જનરલનું નામ જણાવો. જી. રામસ્વામી મિલોન બેનરજી કે.કે. વેણુગોપાલ મુકુલ રોહતગી જી. રામસ્વામી મિલોન બેનરજી કે.કે. વેણુગોપાલ મુકુલ રોહતગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ? આકસ્મિક નિધિ નાણાપંચ કરમાંથી વસૂલાત સંમિત નિધિ આકસ્મિક નિધિ નાણાપંચ કરમાંથી વસૂલાત સંમિત નિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? કેન્દ્ર સરકાર રાજયપાલ રાજય સરકાર રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકાર રાજયપાલ રાજય સરકાર રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ? 11 10 12 13 11 10 12 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP