GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંસ્કાર - સમન્વયના જે યુગને વિજયરાય વૈધે - સંગમયુગ કહ્યો છે તે યુગના પ્રતિભાવંત, ગુજરાતી નવી કવિતાના આદિપુરુષ, આઈ.સી.એસ. પદવી ધારક અને ‘‘આ વાઘને કરૂણગાન વિશેષ ભાવે" જેવી કારુણ્યસભર પંક્તિના સર્જકનું નામ જણાવો.

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
મણિશંકર રત્નજી ભટ્ટ
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાશના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

તત્પોદક કુંડ
તત્પોજલ કુંડ
ઉષ્મજલ કુંડ
અગ્નજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેના કરને ધ્યાનમાં લો :
1. કોર્પોરેશન વેરો, 2. કસ્ટમ ડ્યૂટી, 3. સંપત્તિ વેરો, 4. આબકારી વેરો.
ઉપરના પૈકી કયા પરોક્ષ કર છે ?

2 અને 4
1,2 અને 3
ફક્ત 1
1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP