Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે.

નરસિંહ મહેતા
જયંત પાઠક
દયારામ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી’ – પંક્તિનો અલંકાર ઓળખાવો.

સ્નેહાધીન
વનવાસ
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયું વિરુદ્ધાર્થી શબ્દ જોડકું સાચું નથી.

અલૌકિક - દિવ્ય
ઉપહાસ - મશ્કરી
ગંભીર - છીછરું
અભ્યાગત - અતિથિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન' ક્યાં આવેલ છે ?

કર્ણાટક
છત્તીસગઢ
હિમાચલ પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP