GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પાક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બાજરીના પાક માટે 30-50 સેમી વરસાદ જરૂરી છે અને તેને ગુજરાતની આબોહવા અનુકૂળ આવે છે.
2. કપાસના પાક માટે 50-75 સેમી વરસાદ તથા 21-30° C તાપમાન જરૂરી છે અને તે ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.
3. તમાકુને સારા પ્રમાણમાં સૂકી રેતાળ લોમ જમીન જરૂરી છે અને તે પણ ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.

1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તી પિરામીડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

આપેલ તમામ
ભારતનો વસ્તી અવલંબન ગુણોત્તર (Population dependency ratio) વિશ્વની વસ્તી અવલંબન ગુણોત્તર કરતાં ઓછો છે.
X-અક્ષ પર વસ્તીનું કદ દર્શાવવામાં આવે છે અને Y-અક્ષ પર વયજૂથ દર્શાવવામાં આવે છે.
વસ્તી પિરામીડમાં પુરુષો ડાબી બાજુએ તથા સ્ત્રીઓ જમણી બાજુએ દર્શાવવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઈઝરાયલે ___ ના સહયોગ સાથે એરો-4 (Arrow-4) નામની બેલીસ્ટીક મિસાઈલ શીલ્ડ વિકસાવવાની જાહેરાત કરી છે.

ભારત
રશિયા
ફ્રાંસ
યુ.એસ.એ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સીધા વિદેશી રોકાણો (FDI) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

અસુચિબદ્ધ (unlisted) કંપનીમાં કોઈપણ રોકાણને પણ FDI તરીકે ગણી શકાય.
રોકડ પણ ચૂકવણીની ગ્રાહ્ય પદ્ધતિ છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા. તેઓ ___ બાદ ચેરમેન તરીકે નિયુક્ત થનાર બીજા વડાપ્રધાન છે.

જવાહરલાલ નહેરૂ
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી
પી. વી. નરસિંહા રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈના ચઢતા ક્રમમાં નીચેના પૈકી કયું સાચું છે ?

સાબરમતી - મહી – તાપી - નર્મદા
તાપી - નર્મદા - મહી - સાબરમતી
નર્મદા – તાપી - સાબરમતી - મહી
સાબરમતી - નર્મદા - તાપી - મહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP