ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. અમદાવાદના મિલમજૂરોએ મિલમાલિકો પાસે 35% પગારવધારાની માંગણી કરી. 2. આ હડતાળને ધર્મયુદ્ધ કે ધર્મસંકટ નામ આપવામાં આવ્યું હતું. 3. આનંદશંકર ધ્રુવની લવાદી સ્વીકારવામાં આવી. 4. અમદાવાદની મિલમજૂર હડતાળ 21 દિવસ ચાલેલી. ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે. 2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા. 3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા. ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં આવેલી જાણીતી સમાધિઓ સંદર્ભે યોગ્ય જોડકાં જોડો : a. તોરલની સમાધિ b. અમરબાઈની સમાધિ c. સીતા માતાની સમાધિ d. મોંઘીબાની સમાધિ i. પરબ વાવડી ii. શિહોર iii. અંજાર iv. પીપાવાવ