કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
1. રુદ્રેશ્વર મંદિર ભારતનું 39મું વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે.
2. રુદ્રેશ્વર મંદિર તેલંગાણામાં આવેલું છે.
3. રુદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાકતીય રાજા ગણપતિ દેવના સેનાપતિ રેચારલા રુદ્રએ કરાવ્યું હતું.
4. રુદ્રેશ્વર મંદિરને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

માત્ર વિધાન 2, 3 અને 4
માત્ર વિધાન 1, 2 અને 3
માત્ર વિધાન 1, 2, 3 અને 4
માત્ર વિધાન 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ?

ઉત્તરાખંડ
બિહાર
હિમાચલ પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
મોસ્ટ ઈનોવેટિવ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી 2021 પુરસ્કાર ___ એ જીત્યો.

આત્મનિર્ભર ભારત
ઈન્વેસ્ટ ઈન્ડિયા
DPIIT
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં લિવરપુલને UNESCOની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું તે ક્યા દેશમાં આવેલું છે ?

સ્વીડન
ફ્રાન્સ
અમેરિકા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP