PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી, રાજ્યસભા માટે ક્યું વિધાન સાચું છે ?
(1) સભ્યોને 5 વર્ષ માટે ચુંટવામાં આવે છે.
(2) તેના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે.
(3) રાષ્ટ્રપતિ 14 સભ્યોને નિયુક્ત કરી શકે છે.
(4) સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ.

ફક્ત 2
આમાંથી કોઈ નહીં
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી.
(2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું.
(3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી.
(4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી.
(5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું.
અંગ્રેજીનો ટોપર કયા શહેરથી આવે છે ?

આમાંથી કોઈ નહીં
દિલ્હી
ચંડીગઢ
લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં ચૂંટણી પંચ માટે નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ?
(1) તે ભારતનાં રાષ્ટ્રપતિની ચુંટણીનું આયોજન કરે છે.
(2) તે મહાનગર પાલિકાઓની ચુંટણીનું આયોજન કરે છે.
(3) તેની સ્થાપના વર્ષ 1952 માં થઈ હતી.
(4) તે એક બંધારણીય સંસ્થા છે.

ફક્ત 3 અને 4
ફકત 1, 3 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે.
L ની ડાબી તરફ તરત જ બાજુમાં કોણ બેઠું છે ?

આમાંથી કોઈ નહીં
Q
R
S

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ઉત્તર થી દક્ષિણમાં નિમ્નમાંથી કઈ ગોઠવણી સાચી છે ?

પાલનપુર, ભાવનગર, આણંદ, અમદાવાદ
પાલનપુર, અમદાવાદ, આણંદ, ભાવનગર
અમદાવાદ, ભાવનગર, આણંદ, પાલનપુર
પાલનપુર, આણંદ, અમદાવાદ, ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નેતાજી સુભાષ ચંદ્ર બોસ બાબત નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ?
(1) તેમનો જન્મ 1897 માં કટકમાં થયો હતો.
(2) 1938 માં તે કોંગ્રેસનાં પ્રમુખ બન્યા.
(3) તેમની આત્મકથા “An Indian Pilgrim” છે.
(4) તેમણે “The Indian Freedom Movement ” નામક પુસ્તક લખ્યું.

ફક્ત 1 અને 4
ફક્ત 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP