PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી, રાજ્યસભા માટે ક્યું વિધાન સાચું છે ?
(1) સભ્યોને 5 વર્ષ માટે ચુંટવામાં આવે છે.
(2) તેના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે.
(3) રાષ્ટ્રપતિ 14 સભ્યોને નિયુક્ત કરી શકે છે.
(4) સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ.

ફક્ત 2
ફક્ત 2 અને 3
આમાંથી કોઈ નહીં
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી ઈલન માસ્ક બાબત કયું વિધાન સાચું છે ?
(1) તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો.
(2) ટેસ્લાના CEO છે.
(3) યુએસએનું નાગરિકતા ધરાવે છે.
(4) સપ્ટેમ્બર 2021 માં ભારતની મુલાકાત લીધી હતી.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નીચેના બંધારણીય સુધારાઓ તે સમયનાં ભારતનાં રાષ્ટ્રપતિ સાથે ગોઠવો.
(1) 25મો સુધારો
(2) 50મો સુધારો
(3) 75મો સુધારો
(4) 100મો સુધારો
(a) એસ ડી શર્મા
(b) જ્ઞાની ઝૈલ સિંઘ
(c) વિ વિ ગિરી
(d) પ્રણવ મુખર્જી

1a, 2b, 3d, 4c
1c, 2b, 3a, 4d
1c, 2a, 3b, 4d
1b, 2c, 3a, 4d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી ક્યું વિધાન ખોટું છે ?
(1) તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ.
(2) તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે.
(3) તેમની શપથવિધિ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે.
(4) તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
2022 માં ભારતમાં નિમ્નમાંથી કયા 2 સ્થળોને નવા રામસર સ્થળોની માન્યતા આપવામાં આવી છે ?

પલાસા વેટલેન્ડ અને ખીજડીયા પક્ષી અભયારણ્ય
ભાકરીયા વન્યજીવ અભયારણ્ય અને ખીજડીયા પક્ષી અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય અને બરામપુરા વન્યજીવ અભયારણ્ય
બરામપુરા વન્યજીવ અભયારણ્ય અને પલાસા પક્ષી અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP