GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
દીકરી યોજના અંતર્ગત નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
1. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત એક દીકરી હોય તો રૂ. 5000 આપવામાં આવે છે.
2. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત બે દીકરી હોય તો રૂ. 6000 આપવામાં આવે છે.

માત્ર બીજું (2) વાક્ય યોગ્ય છે.
(1) અને (2) બંને વાક્યો યોગ્ય છે.
(1) અને (2) બંને વાક્યો યોગ્ય નથી.
માત્ર પ્રથમ (1) વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
2017ના વર્ષમાં શાંતિ માટેનો નોબલ પુરસ્કાર કોને મળેલ છે ?

ICAN (ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલીશ ન્યુક્લિયર વેપન્શ)
EU (યુરોપિયન યુનિયન)
OPCW (ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહીબીશન ઓફ કેમીકલ વેપન્શ)
IPCC (ઈન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેઈન્જ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

શ્રેયા, માનસી અને હાર્દ
હાર્દ અને યશ
યશ અને માનસી
શ્રેયા, યશ અને માનસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કઠોળમાં કયા આવશ્યક એમીનો એસિડની ઊણપ હોય છે ?

આરજીનીન (Arginine)
પ્રોલીન (Proline)
લાયસીન (Lysine)
મીથયોનીન (Methionine)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP