GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
દીકરી યોજના અંતર્ગત નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
1. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત એક દીકરી હોય તો રૂ. 5000 આપવામાં આવે છે.
2. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત બે દીકરી હોય તો રૂ. 6000 આપવામાં આવે છે.

(1) અને (2) બંને વાક્યો યોગ્ય નથી.
માત્ર પ્રથમ (1) વાક્ય યોગ્ય છે.
માત્ર બીજું (2) વાક્ય યોગ્ય છે.
(1) અને (2) બંને વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) દર મહિનાની કઈ તારીખે ચલાવવામાં આવે છે ?

દર મહિનાની છેલ્લી તારીખે
દર મહિનાની નવમી તારીખે
દર મહિનાની સાતમી તારીખે
દર મહિનાની પહેલી તારીખે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સરકારી નર્સિંગ શાળા/કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીઓને આર્થિક સહાય પેટે દર મહિને રૂ. ___ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.

1320
1500
1000
1220

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

હાર્દ અને યશ
યશ અને માનસી
શ્રેયા, યશ અને માનસી
શ્રેયા, માનસી અને હાર્દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP