GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
દીકરી યોજના અંતર્ગત નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
1. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત એક દીકરી હોય તો રૂ. 5000 આપવામાં આવે છે.
2. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત બે દીકરી હોય તો રૂ. 6000 આપવામાં આવે છે.

(1) અને (2) બંને વાક્યો યોગ્ય છે.
માત્ર બીજું (2) વાક્ય યોગ્ય છે.
માત્ર પ્રથમ (1) વાક્ય યોગ્ય છે.
(1) અને (2) બંને વાક્યો યોગ્ય નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

થાયમીન (Thiamine)
આર્યન (Iron)
વિટામિન એ (Vitamin - A)
વિટામિન ડી (vitamin - D)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP