નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને એક ઘડિયાળ 10% ની ખોટથી વેચી, પણ જો તેને તેની કિંમત રૂા.110 વધારે લીધેલ હોત તો, તેને 12% લેખે નફો થયો હોય તો તેની પડતર કિંમત કેટલી હશે ? 560 600 450 500 560 600 450 500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100% 10%ખોટ = 90% 12%નફો = 112% તફાવત = 112 - 90 = 22% 22% 110 100% (?) 100/22 × 110 = 500 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 1800 રૂપિયાની વસ્તુ ૫૨ 7% ખોટ ગઈ તો તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હોવી જોઈએ ? 1674 1774 1726 1926 1674 1774 1726 1926 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની કિંમત કેટલી રાખવી જોઈએ. જેથી વેપા૨ીને 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 250 રૂ. 210 રૂ. 300 રૂ. 230 રૂ. 250 રૂ. 210 રૂ. 300 રૂ. 230 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ? નફો વેચાણ કિંમત પડતર કિંમત ખોટ નફો વેચાણ કિંમત પડતર કિંમત ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી એક વસ્તુની પડતર કિંમત પર 25% નફો ચડાવી વેચાણ કિંમત ૫૨ 8% વળતર આપે તો તેને કેટલા ટકા નક્કી થાય ? 14% 20% 15% 17% 14% 20% 15% 17% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 125 વળતર = 125 × (8/100) = 10 વેચાણ કિંમત = 125 - 10 = 115 નફો = 115-100 = 15%
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ___ નફો વેચાણ કિંમત ખોટ પડતર કિંમત નફો વેચાણ કિંમત ખોટ પડતર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP