GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય.

સરેરાશ આવક ઘટતી હોય
સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ
સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ
સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

માર્શલ
જે. શુમ્પીટર
એફ. એચ. નાઇટ
કાર્લ માર્ક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP