GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
અધિકારીઓ કે જેઓને ખાતાના વડા તરીકે ગણવામાં આવે છે તેની યાદી, ગુજરાત સીવીલ સર્વીસ જનરલ કંડીશન રૂલ્સના કયા પરિશિષ્ઠમાં દર્શાવવામાં આવેલી છે ?
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-1 સંદર્ભમાં નીચેના પૈકી કયુ વાક્ય/વાક્યો યોગ્ય છે ? (1) આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણાં ખેત મજુરો તથા ગ્રામ્ય ય કારીગરોને લાગુ પડે છે. (2) યોજના તળે રૂ. 20,000 ની સહાય વધારીને રૂ. 45,000ની સહાય આપવામાં આવે છે. (3) જમીન સંપાદન કરવા અને પ્લોટમાં માળખાકીય સુવીધાઓ આપવા માટે પણ જોગવાઈ કરવામાં આવેલ છે.