GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 શરૂઆતમાં પૃથ્વીના આંતરિક ભાગનું તાપમાન દર ___ ની ઊંડાઈ એ 1° C વધે છે. 65 મીટર 132 મીટર 165 મીટર 32 મીટર 65 મીટર 132 મીટર 165 મીટર 32 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચે આપેલી યાદી-Iને યાદી-II સાથે જોડો.યાદી-I1. કામ મંદી (Slowdown)2. મંદી (Recession)3. તેજી (Boom)4. નરમ પડવું (Meltdown)યાદી-II a. અર્થતંત્રમાં અચાનક પડતીb. અર્થતંત્રના વૃદ્ધિ દરમાં ઘટાડોc. અર્થતંત્રના કદમાં ઘટાડો d. અર્થતંત્રના વૃદ્ધિ દરમાં વધારો 1-a, 2-b, 3-c, 4-d 1-d, 2-b, 3-c, 4-a 1-b, 2-c, 3-d, 4-a 1-c, 2-b, 3-d, 4-a 1-a, 2-b, 3-c, 4-d 1-d, 2-b, 3-c, 4-a 1-b, 2-c, 3-d, 4-a 1-c, 2-b, 3-d, 4-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ___ રાજ્યમાં રીમોના રાષ્ટ્રીય ઉદ્યાન, આરક્ષિત વન, છઠ્ઠા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૂચિત થયું છે. આસામ અરૂણાચલ પ્રદેશ તામિલનાડુ સિક્કિમ આસામ અરૂણાચલ પ્રદેશ તામિલનાડુ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 30મી જાન્યુઆરીએ દર વર્ષે ___ ની પુણ્યતિથિએ શહીદ દિવસ મનાવવામાં આવે છે. ભગતસિંહ આપેલ પૈકી એક પણ નહીં ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ ભગતસિંહ આપેલ પૈકી એક પણ નહીં ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 પરિવેશ ___ મંજૂરી પ્રક્રિયા માટેની એક જ અંતરાલ (Single Window) ની સંકલિત પ્રણાલી (Intergrated System) છે. પર્યાવરણ વન આપેલ તમામ દરિયાકિનારાના નિયમનકારી ક્ષેત્ર (Costal Regulatory Zone - CRZ) પર્યાવરણ વન આપેલ તમામ દરિયાકિનારાના નિયમનકારી ક્ષેત્ર (Costal Regulatory Zone - CRZ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં કેન્દ્ર સરકારે પરિવાર પેન્શન માટેની ટોચ મર્યાદામાં પ્રતિમાસ રૂા. 45,000 થી રૂા. 1,25,000 નો વધારો મંજૂર કર્યો છે. જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારીઓ હોય અને સનદી સેવા નિયમો હેઠળ હોય ત્યારે, તેઓના મૃત્યુ વખતે હયાત બાળક બે પરિવાર પેન્શનો માટે લાયક રહેશે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કેન્દ્ર સરકારે પરિવાર પેન્શન માટેની ટોચ મર્યાદામાં પ્રતિમાસ રૂા. 45,000 થી રૂા. 1,25,000 નો વધારો મંજૂર કર્યો છે. જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારીઓ હોય અને સનદી સેવા નિયમો હેઠળ હોય ત્યારે, તેઓના મૃત્યુ વખતે હયાત બાળક બે પરિવાર પેન્શનો માટે લાયક રહેશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP