Talati Practice MCQ Part - 5
વિજ્ઞાન અને ગણિત સંયુક્ત પરિક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો ?

15
21
20
13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

જયશંકર સુંદરી
કનૈયાલાલ મુનશી
રા.વિ. પાઠક
રણછોડલાલ છોટાલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'સંતુ, માંડણ, ગોબર’ કઈ કૃતિના પાત્રો છે ?

જક્ષણી
અશ્રુધર
લીલુડી ધરતી
આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયા ખનિજ માટે ગુજરાત સમગ્ર એશિયામાં મોખરે છે ?

ફલોરોસ્પાર
ખનીજ તેલ
બોકસાઈડ
હિમેટાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP