DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

સી.ડી. દેશમુખ
ઓર્સ્બોન સ્મિથ
બેનેગલ રામા રાવ
જેમ્સ ટેઈલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ?

રૂ. 66
રૂ. 90
રૂ. 30
રૂ. 60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ?

બિહાર અને મેઘાલય
અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ
હિમાચલ અને પંજાબ
જમ્મુ -કાશ્મિર અને આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP