Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂ.1000 નું 3 વર્ષનું 10 % લેખે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 32 34 31 30 32 34 31 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક ટેબલને રૂ.900 માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ.1215 માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 40% 30% 50% 60% 40% 30% 50% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ? કિશોરભાઈ મકવાણા ડૉ. કુમારપાળ દેસાઈ હરિકૃષ્ણભાઈ પાઠક ભાગ્યેશભાઈ જહા કિશોરભાઈ મકવાણા ડૉ. કુમારપાળ દેસાઈ હરિકૃષ્ણભાઈ પાઠક ભાગ્યેશભાઈ જહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? અલ્સર એઈડસ કેન્સર ડાયાબિટીસ અલ્સર એઈડસ કેન્સર ડાયાબિટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સુર્યનો સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ? હર્ષલ બુધ મંગળ શુક્ર હર્ષલ બુધ મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોષી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોષી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP