Talati Practice MCQ Part - 5
રૂ! 1000નું ૩ વર્ષનું લેખે સાદુ વ્યાજ અને યક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

32
34
31
33

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ?

સુરેન્દ્રનગર પંથક
ભાવનગર પંથક
જુનાગઢ પંથક
ઓખા પંથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કઈ જગ્યાએ "પ્રાદેશિક મરઘાં સંવર્ધન કેન્દ્ર" આવેલ છે.

જૂનાગઢ
શિહોર
રાજકોટ
વાંસદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

ચીમન પટેલ
જીવરાજ મહેતા
હિતેન્દ્ર દેસાઈ
ધનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP