Revenue Talati Exam Paper (28-02-2016)
10,000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું)

11623 રૂ.
11263 રૂ.
11236 રૂ.
11326 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા / વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો.

મહાવીર સ્વામી પુરસ્કાર યોજના
મહાવીર એવોર્ડ
મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ
મહાવીર જીવદયા એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

પૃથ્વિવલ્લભ
ગુજરાતનો નાથ
જય સોમનાથ
પાટણની પ્રભુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) લોલકના નિયમો
(b) પ્રોટોન ટ્રાન્સફર થીયરી
(c) રૂધિર જૂથના શોધક
(d) ક્ષ-કિરણોના શોધક
(1) રોન્ટજન
(2) ગેલેલિયો
(3) લૉરી-બ્રોન્સ્ટેડ
(4) કાર્લ લેન્ડસ્ટિનર

a-3, b-4, c-2, d-1
c-3, d-2, a-1, b-4
a-2, c-4, d-1, b-3
d-1, c-3, a-4, b-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP