Revenue Talati Exam Paper (28-02-2016) 10,000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું) 11623 રૂ. 11263 રૂ. 11236 રૂ. 11326 રૂ. 11623 રૂ. 11263 રૂ. 11236 રૂ. 11326 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા / વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો. મહાવીર સ્વામી પુરસ્કાર યોજના મહાવીર એવોર્ડ મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ મહાવીર જીવદયા એવોર્ડ મહાવીર સ્વામી પુરસ્કાર યોજના મહાવીર એવોર્ડ મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ મહાવીર જીવદયા એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? પૃથ્વિવલ્લભ ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા પૃથ્વિવલ્લભ ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) લોલકના નિયમો (b) પ્રોટોન ટ્રાન્સફર થીયરી(c) રૂધિર જૂથના શોધક (d) ક્ષ-કિરણોના શોધક(1) રોન્ટજન (2) ગેલેલિયો(3) લૉરી-બ્રોન્સ્ટેડ (4) કાર્લ લેન્ડસ્ટિનર a-3, b-4, c-2, d-1 c-3, d-2, a-1, b-4 a-2, c-4, d-1, b-3 d-1, c-3, a-4, b-2 a-3, b-4, c-2, d-1 c-3, d-2, a-1, b-4 a-2, c-4, d-1, b-3 d-1, c-3, a-4, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ નારાયણ દેસાઈ ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) The novelist and poet ___ dead. were have is are were have is are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP