ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

બહુવ્રીહી
અવ્યયીભાવ
તત્પુરુષ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો.

કારણવાચક
દ્રષ્ટાંતવાચક
પર્યાયવાચક
સમુચ્ચયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP