ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ?

ઉજળું એટલું દૂધ નહીં
અધૂરો ઘડો છલકાય
ખાલી ચણો વાગે ઘણો
ખોટો રૂપિયો ચળકે ઘણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP