ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે' - પંક્તિનો છંદ જણાવો.

મંદાક્રાન્તા
શિખરિણી
હરિગીત
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સ્વાર્થમાં નજર હોવી
સમય ઓછો અને કામ ઘણાં
સાવ કંગાળ હોવું
જેવી સોબત તેવી અસર પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો.

રાજ + ઋષિ = રાજર્ષિ
મન્વ + અન્તર = મન્વન્તર
સદ + ઉપયોગ = સદુપયોગ
તલ્ + લીન = તલ્લીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP