ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ?

ખાલી ચણો વાગે ઘણો
અધૂરો ઘડો છલકાય
ઉજળું એટલું દૂધ નહીં
ખોટો રૂપિયો ચળકે ઘણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ?

દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો.
સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો
સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો
સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP