ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.
એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.
આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.
મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તારે કેવા ચોખા ખાવા, સડેલા કે ચડેલા ? - વાક્યમાં અલ્પવિરામ પછી કયું કૃદંત છે ?

હેત્વર્થકૃદંત
વર્તમાનકૃદંત
ભૂતકૃદંત
વિધ્યર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP